Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સમાજના ઉતારામાં અન્નક્ષેત્ર

 ભવનાથ તળેટી ખાતે રાજગોર બ્રાહ્મણ (કાઠી ગોર) જ્ઞાતિના ઉતારામાં લોકોને સુવા બેસવાની અને અન્નક્ષેત્રની છેલ્લા ૬ વર્ષ સેવાભાવી યુવાન મનુભાઇ રવિયા દિવસ-રાત જોયા વગર જ્ઞાતિની સેવા કરી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં જ્ઞાતિના સેવાભાવી મનુભાઇ રવિયા પરસોતમભાઇ મહેતા દિલીપભાઇ ભરાડ નટુભાઇ રવિયા અને ભોજન લેતા ભાવિકો નજરે પડે છે. આ ઉતારાની વ્યવસ્થામાં ભીખુભાઇ રવિયા સહિતના વડીલો સહયોગ આપી રહ્યા છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:27 am IST)