Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નવા પ્રવેશ બાબતે પોરબંદર NSUI એ કરેલ રજૂઆત સફળ : શિક્ષણ અધિકારી ઓફિસ દ્વારા તમામ શાળામાં મેસેજ કરાયા: કાલ સુધીમાં વંચિત રહી જતા વિધાર્થીઓની માહિતી મંગાવી

પોરબંદર :  ધો.૯ અને ધો.૧૧ મા વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા નવા પ્રવેશની  મુદત વધારવા NSUIની શિક્ષણ અધિકારીને રજૂઆત સફળ થઇ છે . પ્રવેશને લીધે કોઇ પણના ભાવિ સાથે ચેડા ના થાય તેમજ તેમનું ભાવિ જોખમાય નહિ તે જોઇને આપ યોગ્ય કરો તેવી માંગ કરાઈ હતી  નવા પ્રવેશ બાબતે પોરબંદર NSUI એ કરેલ રજૂઆત સફળ થઇ છે શિક્ષણ અધિકારી ઓફિસ દ્વારા તમામ શાળામાં મેસેજ કરાયા છે અને કાલ સુધીમાં વંચિત રહી જતા વિધાર્થીઓની માહિતી મંગાવીછે

(10:00 pm IST)