Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

બગદાણા મંદિર ખાતે તિરંગો લહેરાયો

મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદા તેમજ ટ્રસ્ટી ભગવાનભાઈ ગુજરાતીના હસ્તે દેશની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના ધામ બગદાણા મંદિર ખાતે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી  મનજીદાદા તેમજ ટ્રસ્ટી ભગવાનભાઈ ગુજરાતીના હસ્તે દેશની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો.હતો
ગુરુ આશ્રમ માં ઉપસ્થિત દર્શનાર્થીઓ, સ્વયંસેવકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

(9:03 pm IST)