Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

શ્રી સોમનાથ મહાદેવને સાંજે ચંદ્રદર્શન શંૃગાર

શ્રાવણ સુદ ચૌદસના દિવસે શ્રી સોમનાથ મહાદેવને તલ શંૃગાર દર્શન કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવને અન્નકુટ ધરાવવામાં આવેલ હતો. આજે સાંજે ચંદ્રદર્શન શંૃગાર કરવામાં આવશે.

(4:07 pm IST)