Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પોરબંદરમાં કોરોનાના વધુ 6 કેસ :એક વ્યક્તિનું મોત

પોરબંદર : શહેર જિલ્લામ કોરોનાનું સંક્રમણ વધતું જાય છે આજે વધુ 6 કેસ કોરોના પોકઝીટિવ આવેલ છે એક વ્યક્તિ કોરોના થઈ મૃત્યુ થયેલ છે કોરોનાના નવા 6 કેસ કામલબાગ વિસ્તાર,રોકડીયા હનુમાન મંદિર, મુરાબાગ,ગાંધી આશ્રમ,ભોજેશ્વર પ્લોટ,માલણકા વિસ્તારોમાં થી આવ્યો છે. કોરોનાથી એક વ્યક્તિનું મોત નિપજતા અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી થયેલ મૃત્યુ ની સંખ્યા 104 પોહચી છે

(8:17 pm IST)