Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જામનગર શહેરમાં કોરોનાનો હાહાકાર : નવા 184 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 74 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 184 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 74 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,72,487 સેમ્પલ લેવાયા

(6:28 pm IST)