Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના આંગણે પરિવારને આશિર્વચન આપતા પૂ. જીજ્ઞેશ દાદા

ખીરસરા : ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના નિવાસ સ્થાને શ્રી જીજ્ઞેશદાદા રાધે રાધે પધારેલ તેમજ ધીરૂભાઇ સરવૈયાના પરિવાર દ્વારા પૂજા,અર્ચના કરી આશિર્વચન મેળવેલ સાથે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેલ જીજ્ઞેશદાદાએ દર્શનનો લાભ લીધેલ. જીજ્ઞેશદાદાએ લોકોને સત્સંગનો લાભ પણ આપેલશ્રી ખીરેશ્વર મહાદેવના પૂજારીશ્રી ભીખુપરી ગોસાઇ શ્રી જીજ્ઞેશદાદાના આગમનમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:23 am IST)