Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 151 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ 209 એક્ટિવ કેસ

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે  નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોવીડ હોસ્પિટલમાંથી વધુ 151 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં કુલ  209 એક્ટિવ કેસ છે,અત્યાર સુધીના 56682 સેમ્પલ લેવાયા

   
 
   
(5:17 pm IST)