Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

શ્રી તુલસીદાસ જયંતીની ઉજવણી

 જામનગર : ગીતા વિદ્યાલયના ૭૩મા સ્થાપનાદિન તથા તુલસીદાસ જયંતી પ્રસંગેે યોજાયેલ કાર્યક્રમમાં મહિલા તજજ્ઞો સુરભીબેન દવે - વ્યાખ્યાતા શિક્ષણ અને તાલીમ ભવન તથા ન.પ્રા. શિ. સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલએ ઉપસ્થિત રહી બાળકોને ગીતાજી અંગે સમજણ આપતા ગીતાજીનું જીવનમાં મહત્વ અંગે પ્રાસંગીક પ્રવચન આપેલ તથા વિદ્યાલય દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર  એનાયત કરેલ. (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(1:26 pm IST)