Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પણ પોઝીટીવ કેસ નોંધાયા નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે  દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.42.463 સેમ્પલ લેવાયા છે

(7:17 pm IST)