Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કાલાવડના નવાગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના

નવાગામ (કાલાવડ): વિજયભાઈ રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિતે કાલાવડ તાલુકા નવાગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાલાવડ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સભ્ય તુલસીભાઈ અકબરી, ગામના પ્રથમ નાગરીક સમાન સરપંચ સંજયભાઈ ચોવટીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવાસ યોજનાના લોકાર્પણની તસ્વીર (તસ્વીરઃ હર્ષલ ખંધેડિયા-નવાગામ(કાલાવડ)

(12:05 pm IST)