Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આટકોટથી એસ.ટી.બસ નવસારી ફાળવતા મુસાફરો હેરાન

આટકોટ : આટકોટ એસટી બસ સ્‍ટેન્‍ડમાં મુસાફરો ત્રણ દિવસ એસ.ટી.બસને નવસારીમાં ફાળવણી કરવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન થયા હતા. ખાસ કરીને લોકલ રૂટ જ રદ્દ કરવામાં આવ્‍યા છે. ત્રણ દિવસ સુધી આ રૂટ બંધ રહેશે. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(10:43 am IST)