Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

પોરબંદર ચેમ્બર અને ગ્રેઇન મર્ચન એસોસિએશન દ્વારા સોમવારથી બપોર પછી તમામ વેપારીઓને વેપાર ધંધા સ્વૈચ્છીક બંધ પાળવા અનુરોધ

પોરબંદર : ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા અને ગ્રેઇન મર્ચન એસોસિએશન પ્રમુખ અનિલભાઈ કારિયા એ તમામ વેપારીઓને તા. ૧૨ સોમવારથી તા. ૨૫ સુધી બપોરે ૩ વાગ્યા પછી  સ્વયંભૂ સ્વૈચ્છીક બંધ પાળવા તથા કોરોના સંક્રમણ ફેલાતું રોકવા સહકાર આપવા અનુરોધ કર્યો છે.

(8:34 pm IST)