Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામનગર: ભુમાફિયાના બન્ને સાગરીત જેલ હવાલે કરાયા : યશપાલસિંહ જાડેજાને બરોડા અને જશપાલસિંહ જાડેજાને અમદાવાદની જેલમાં મોકલાયો

12 દિવસના રિમાન્ડ બાદ ગુજસીટોકના બંને આરોપીઓ જેલ હવાલે થયા

જામનગર: ભુમાફિયાના સાગરીત જેલ હવાલે  કરાયા છે 12 દિવસના રિમાન્ડ બાદ ગુજસીટોકના બંને આરોપીઓ જેલ હવાલે થયા છે જેમાં  યશપાલસિંહ જાડેજાને બરોડા જેલમાં મોકલાયો છે જયારે  જશપાલસિંહ જાડેજાને અમદાવાદની જેલમાં મોકલાયો છે  રાજકોટની સ્પેશિયલ કોર્ટે બન્ને આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે  આમ ભુમાફિયા જયેશ પટેલના બન્ને સાગરીતોને જેલ હવાલે કરાયા છે

(8:22 pm IST)