Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોરબંદરમાં શ્રી હરિમંદિરે શિવ અભિષેક કરતા પૂ.રમેશભાઇ ઓઝા

જૂનાગઢ : રાષ્‍ટ્રીય સંત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા હાલ પોરબંદરના સાંદીપનિ શ્રી હરિમંદિર ખાતે શ્રાવણ માસના અનુષ્‍ઠાન કરી રહ્યા છે. ગઇ કાલે બીજા સોમવારે શ્રીહરિ મંદિરમાં બિરાજમાન શિવજીનો શાષાોકત વિધી સાથે પૂ.ભાઇશ્રી અભિષેક કરી પૂજન, અર્ચન કર્યું હતુ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:52 pm IST)