Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ખીરસરાનાં શ્રી ખીરેશ્વર મહાદેવ મંદિરે શિવધુન

ખીરસરા : પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે શ્રી ખીરેશ્વર મહાદેવ મંદિર ઉપર શિવ ભકતો દ્વારા શિવ ધુનનું આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસ ના દ્વિતીય સોમવારના શિવ ધુનમાં ખીરસરા સ્વામિનારાયણ મંદિર સંત શ્રી માધવસ્વામીજી તેમજ કિશોરસિંહ ઝાલા રધુવીરસિહ જાડેજા શ્રી ખીરેશ્વર મહાદેવ મંદિર પુજારી ભીખુપરી ગોસાઈ ગજૈન્દ્રસિહ જાડેજા વિશ્વરાજસિહ પરમાર વિશ્વરાજસિહ જાડેજા જીજ્ઞેશ સરવૈયા રાજેશભાઈ રાઠોડ પરસોત્તમ વાગડીયા પિયુષ ચાવડા શ્યામ સોલંકી કિશોરભાઈ પાટડીયા કિર્તીરાજસિહ જાડેજા ખુમાનસિંહ જાડેજા સાગર ચાવડા ભીખાભાઈ પાટડીયા જીતુ સરવૈયા રાહુલ ગુજરાતી નિખીલ ગોસાઈ તેમજ ખીરસરા ગામના શિવ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.  (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(12:35 pm IST)