Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લોધીકા તાલુકામાં તલાટીઓ દ્વારા સૂત્રોચ્‍ચાર

ખીરસરાઃ લોધીકા તાલુકાના ગામડાઓમાં લોધીકા તાલુકાના ૨૪ જેટલા તલાટી કમ મંત્રીઓ ‘હર ઘર તિરંગા યાત્રા' અભિયાન અંતર્ગત ગ્રામજનોમાં તારીખ ૧૩ થી ૧૫ રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવા જાગૃતિ રેલી સાથે તલાટી મંત્રીના પડતર પ્રશ્‍નો સરકારશ્રી તાત્‍કાલીક નિકાલ કરે એવી માંગણીના સુત્રોચ્‍ચાર અને તલાટીને ન્‍યાય મળે એવી માંગણી સાથે રેલી કાઢી સરકારશ્રીનું ધ્‍યાન દોરવા અને તિરંગાયાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. તેમ યતિન ભુત પ્રમુખ લોધીકા તલાટી કમ મંત્રી મંડળએ જણાવ્‍યુ છે. (તસ્‍વીર-અહેવાલ : ભીખપુરી ગોસાઇ ખીરસરા) 

(10:20 am IST)