Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીમાં પેટના દુઃખાવાથી કંટાળી એસિડ ગટગટાવી લેનાર યુવાનનું મોત.

છેલ્લા પંદરેક દિવસથી પેટમાં વધારે દુ:ખાવો થતો હોય કંટાળી જઇ એસિડ પી લીધું

મોરબીના રોહિદાસપરામાં વિજયનગરમાં રહેતા વિનોદભાઇ ઉર્ફે અનીલ પ્રેમજીભાઇ પરમાર નામના યુવાનને છેલ્લા બે-ત્રણ માસથી પેટમાં તથા માથામાં દુ:ખાવો થતો હોય જેની દવા લેવા છતાં પેટનો દુ:ખાવો બંધ થયેલ ન હોય અને છેલ્લા પંદરેક દિવસથી પેટમાં વધારે દુ:ખાવો થતો હોય કંટાળી જઇ ગત તા.6 જુલાઈના રોજ એસીડ પી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયેલ, જ્યાં તેમનું મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:01 pm IST)