Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વાદળા વિખેરાયા - પવનનું જોર વધ્યુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સીઝનમાં મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા.૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે વાદળો વિખેરાયા છે. જયારે પવનનું જોર વધ્યુ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સિઝનમાં મિશ્ર વાતાવરણ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૩.૪ મહત્તમ, રપ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:39 pm IST)