Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

દિલ્હીમાં ભોળાનાથની પુજા કરતા રામભાઇ મોકરીયા

જૂનાગઢ : પવિત્ર શ્રાવણમાસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભોળાનાથને રીઝવવા શિવભકતો દ્વારા પુજન, અર્ચનનો લાભ લઇ રહ્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આજે સવારે દિલ્હી સ્થિત શ્રી બાંકે બિહારી મંદિરે ભોલેબાબાનું પુજન, અર્ચન કર્યું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:29 pm IST)