Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ધુનડા પુ.જેન્તિરામબાપાના ખબર અંતર પુછતા મહામંડલેશ્વર

જુનાગઢઃ જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણાધામ આશ્રમના સંસ્થાપક પુ.જેન્તિરામબાપાનું તાજેતરમાં ગત તા.૧ર ફેબ્રુઆરીના રોજ કમરના મણકાનું ઓપરેશન કરાયું હતું હાલ પુ. જેન્તિરામબાપા ધુનડા ખાતે સંપુર્ણ બેડરેસ્ટ રહી આરામ કરી રહ્યા છે. ત્યારે સાધુસંતો અને સેવકો તેમની તબિયત વહેલી તકેસ્વસ્થ થાય તે માટે ખબર અંતર પુછી શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં પુ. જેન્તીરામબાાના ખબર અંતર પુછતા બાંદ્રાના સંત મહામંડલેશ્વર ગોરધનબાપુ નજરે પડેછે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:15 pm IST)