Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કનેસરાના મહંત રવજી ભગત બ્રહ્મલીનઃ ૧૭મીએ ભંડારો

સમાધી સ્થળે અસંખ્ય સેવકો, ભાવિકોએ દર્શન કર્યા

જસદણઃ કનેસરા ગામે નવા રામદેવપીર મંદિરના મહંત રવજી ભગતનું તા.૬-૩-૧૮ને મંગળવારે બ્રહ્મલીન થયા હતા તેમને સમાધી આપવામાં આવી હતી. હજારો સેવકો ભાવીકોએ સમાધી સ્થળે દર્શનનો લાભ લીધો હતો.

પૂ.રવજી ભગતના આત્મ કલ્યાણ અર્થે ભંડારો તા.૧૭મીએ યોજાનાર છે. જેમાં સંતવાણીનું આયોજન થવાનું છ.ે

જોકે તા.૧રના સમુહલગ્નનું આયોજન કરેલ છે.

(1:12 pm IST)