Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજકોટ નજીક આવેલ વાંકાનેર પંથકમાં સાંજે સવા ઈંચ વરસાદથી ડેમી નદીમાં પુર, પુલ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ, ગાય વાછરડું તણાયા, આબાદ બચી ગયા, જડેશ્વર મેળામાંથી પરત ફરતા લોકોને વાયા લજાઈ ચોકડીથી પસાર થવા અનુરોધ: ટંકારામાં ઝાપટા. લોકો વાયા ટોળ અમરાપર રસ્તે ચાલવાને બદલે લજાઈ ચોકડીથી ચાલે. (જયેશ ભટાસણા : ટંકારા)

(10:18 am IST)