Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જુનાગઢમાં સાધુ-સંતો દ્વારા માસ્ક પહેરાવી કોરોના ગાઇડલાઇનનું પાલન

જુનાગઢ : ભાવનાથ ખાતે તા. ૭ માર્ચથી મહાશિવરાત્રી મેળો યોજનાર છે. કોરોના સંદર્ભે આ વખતે મહાશિવરાત્રી મેળો ફકત સાધુ સંતો માટે જ યોજાયો છે. ત્યારે ભવનાથ ખાતે સાધુ સંતોનું આગમન થઇ ચુકયું છે. પ્રસ્તુત તસ્વીર મુંબઇથી આવેલ સાધુ સંતો લોકોને માસ્ક પહેરાવી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:08 pm IST)