Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ગીર સોમનાથની એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટમાં 4 બેઠકની થશે મતગણતરી

સોમનાથ બેઠકની 20 રાઉન્ડ, ઉના બેઠકની 20 રાઉન્ડ, તાલાલા અને કોડીનાર બેઠકની 19 રાઉન્ડમાં મત ગણતરી થશે.

ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોની આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટમાં મતગણતરી થશે. સોમનાથ બેઠકની 20 રાઉન્ડ, ઉના બેઠકની 20 રાઉન્ડ, તાલાલા અને કોડીનાર બેઠકની 19 રાઉન્ડમાં મત ગણતરી થશે.  CCTV અને રાઉન્ડ ધ ક્લોક CAPFની સુરક્ષા વચ્ચે EVM રાખવામાં આવ્યા છે. મતગણતરીના દિવસે 250 થી વધુ સરકારી કર્મીઓ અને અધિકારીઓ ફરજ પર હાજર રહેશે.

(9:15 pm IST)