Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભવનાથના સંતો મેળાની તૈયારીમાં વ્યસ્ત

જૂનાગઢઃ મહાશિવરાત્રી મેળામા લાખોની સંખ્યામાં ભાવિકો સતત પાંચ દિવસ ધર્મલાભ લેવા પૂણ્યનુભાથુ બાંધવા આવતા હોય છે ત્યારે સાધુ સંતો દ્વારા તેમની સુખાકારી માટે વ્યવસ્થામા વ્યસ્ત બન્યા છે. ઉપરોકત તસ્વીરમાં પુ.ગોપાલાનંદબાપુ  મહામંડલેશ્વર, પુ.ભારતીબાપુ, પુ.ઇન્દ્રભારતીબાપુ  પુ. તનસુખગીરી બાપુ સહિતના સંતો ભાવિકોની સુખાકારી માટે આશ્રમો અને ઉતારા માટે વહીવટી તંત્રની સાથે કદમ મિલાવી મીટીંગો યોજી આખરી ઓપ આપી રહ્યા છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:36 am IST)