Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મહાશિવરાત્રી મેળાની તૈયારીઓને આખરી ઓપ આપતા વરિષ્ઠ અધિકારીઓ

જૂનાગઢઃ શુક્રવારથી શરૂ થઇ રહેલ મહાવિરાત્રી મેળો નિર્વિધ્ને સંપન્ન થાય અને ભાવિકો સુખમય શાંત રીતે મેળો માણી શકે તે માટે વહિવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સતત ભવનાથ ક્ષેત્રની કુલાકાત લઇ આખરી ઓપ આપી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમા રેન્જ આઇજીપી.શ્રી રાજકુમાર પાંડીયન એસ.પી.નિલેશ જાજડીયા ડી.સી.એફ. સેન્થીલકુમારન ડીવાયએસપી એમ.એસ.રાણા એલસીબીના ઇ.ચા.પી.આઇ. આર.કે.ગોહિલ, એસઓજીના ઇ.ચા. પી.આઇ. જે.બી. કરમુર એડીવીઝન પી.આઇ.પી.એન. ગામેતી વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:36 am IST)