Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવશે

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવશે: પોપ ફ્રાન્સિસે રવિવારે દક્ષિણ સુદાનથી રોમ સુધીની તેમની રિટર્ન ફ્લાઇટ દરમિયાન આગામી પ્રવાસની રૂપરેખા આપી'તી

આ વર્ષે ૨૯મી સપ્ટેમ્બરે તેઓ સંભવતઃ માર્સેલી જશે અને એવી સંભાવના છે કે તેઓ માર્સેલીથી મોંગોલિયા સુધી ઉડાન ભરશે, પરંતુ તે હજી નક્કી થયું નથી. આ વર્ષે કદાચ લિસ્બન પણ જશે તેવો નિર્દેશ પોપ ફ્રાન્સિસે આપ્યો હતો

 

(10:54 pm IST)