Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ધોરાજીઃ ભટ્ટ પરિવારમાં યજ્ઞોપવિતવિધીઃ ચિ.કંદર્પ - ચિ. ગીતાંક

ધોરાજી : મીનાબેન તથા અરૂણકુમાર રમણીકલાલ ભટ્ટનાં પૌત્ર તથા નેમીષાબેન તથા નીરવ અરૂણકુમાર ભટ્ટના સુપુત્ર ચી. ગીતાંક તેમજ આરતીબેન તથા પ્રણવ અરૂણકુમાર ભટ્ટના સુપુત્ર ચિ.  કંદર્પના યજ્ઞોપવિત્ર સંસ્‍કાર તા. ૯ નાં શીવ નીકેતન આશ્રમ ભવનાથ રૂપાયતન ચોક જુનાગઢ ખાતે રાખેલ છે.

આમંત્રીતોને અરૂણભાઇ, ચેતનકુમાર, પ્રવિણકુમાર, હિતેશકુમાર, મીનાબેન, દક્ષાબેન, રેખાબેન, સોનલબેન, સહિતના લોકો મહેમાનોનું જાજરમાન સ્‍વાગત કરશે આ પ્રસંગે મોસાળ પક્ષના જગદીશભાઇ પુરોહીત, ધનંજયભાઇ પુરોહીત તથા ભાલચંદ્રભાઇ શુકલના પરીવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

(12:17 pm IST)