Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરેન્દ્રનગર પંથકમાં કમોસમી વરસાદથી પાકને નુકશાનની સંભાવના

  વઢવાણ : ગુજરાતમાં છેલ્લા ર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યાારે સુરેન્દ્રનગરમાં પણ વાદળછાયું વાતાવરણને કારણે ગુજરાતભરમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ ખેડૂતોને જીરા અને શિયાળુ પાકની સીઝન ચાલી રહી છે ત્યારે  સરકારે અને કુદરતે ખેડૂતોને લાફો મારીઓ હોય તેવું લાગી રહયું છે. સરકારે નર્મદાનું પાણી બંધ કર્યુ અને  ખરાબ વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(11:38 am IST)