Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા: આજે એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ  દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી  હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,27,223 સેમ્પલ લેવાયા છે

(9:13 pm IST)