Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવો એકપણ  પોઝીટીવ કેસ નોંધાયા નથી, જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 5.72.425 સેમ્પલ લેવાયા છે

(7:33 pm IST)