Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામેલ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઈટિંગ : છેલ્લા 10 કલાકથી મૃત્યુ પામેલ દર્દીના અંતિમ સંસ્કાર બાકી : 10થી વધુ દર્દીઓના મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે રાહમાં

જામનગર: કોવિડથી મૃત્યુ પામેલા મૃતદેહના અગ્નિ સંસ્કારનું લાબું વેઈટીંગ છે  છેલ્લા 10 કલાકથી કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અગ્નિ સંસ્કાર થયા નથી,10થી વધુ દર્દીઓના મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે રાહમાં છે સ્મશાનમાં  લાકડાઓના અભાવથી મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે આપ્તજનો પરેશાન.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(7:36 pm IST)