Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સિદસરમાં જુનાગઢના સંજયભાઇ કોરડીયાનું મુ.મંત્રીના હસ્‍તે સન્‍માન

જુનાગઢ : જામજોધપુર નજીક આવેલ સિદસર ગામે આવેલ પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના રજત જયંતિ મહોત્‍સવમાં સહભાગી થવા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પહોંચ્‍યા હતા. દરમિયાન જુનાગઢના અગ્રણી ઉદ્યોગપતિ અને મહાનગરપાલિકાના કોર્પોરેટર સંજયભાઇ કોરડીયાનું મુ.મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સમાજના વિકાસ કાર્યોમાં ઉદાહર હાથે યોગદાન અને સહયોગ આપવા બદલ સન્‍માન કરાયુ હતુ. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:11 pm IST)