Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જુનાગઢ ઉપલા દાતાર ભાગવત કથા શ્રવણ કરતા પૂ. ભીમબાપુ અને ભાવિકો

 

જુનાગઢ ઉપલા દાતારની જગ્‍યામાં બ્રહ્મલીન મહંત પૂ. પટેલબાપુ અને પૂ. વિઠ્ઠલબાપુના આત્‍મકલ્‍યાણ અર્થે તેમજ કોરોના કાળમાં મૃત્‍યુ પામેલા લોકોના મોક્ષાર્થે શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો છે જેમાં મહંત પૂ. ભીમબાપુના સાનિધ્‍યમાં શાષાી વિજયભાઇ ઉપાધ્‍યાય સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથા દરમ્‍યાન પૂર્વમેયર જયોતિબેન વાછાણી, યોગીભાઇ પઢીાયર, અગ્રણી બિલ્‍ડર લક્ષ્મણભાઇ જાડેજા સહીતના ઉપસ્‍થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો જે તસ્‍વીરમાં નજરે પડે છે. દરરોજ બપોરે રથી પ કલાક ચાલતી કથાની તા.૮ ના રોજ પુર્ણાહુતી થશે. (અહેવાલ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:04 pm IST)