Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સીદસરના દર્શને નરેશ પટેલ :

 જામનગર : ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ ના ચેરમેન મેનેજમેન્‍ટ ગુરુ  નરેશભાઈ પટેલ સીદસર ખાતે ચાલી રહેલ રજતજયંતી મહોત્‍સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી સાથેમાં ઉમીયા માતાજીના દર્શન કરી સીદસર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ ના ટ્રસ્‍ટીઓ નું અદકેરું સન્‍માન કરાયું હતું.(તસ્‍વીરોઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:51 pm IST)