Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા: આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,25, 329 સેમ્પલ લેવાયા છે

(8:14 pm IST)