Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પોરબંદરમાં કોરાનાના કેસની સંખ્યા ઘટી : નવો ૧ કેસ : ૩ દર્દી સાજા થયા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા.૧ : જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા ઘટી છે કોરાના પોઝીટીવનો નવો એક કેસ નીરાપીર દરગાહ વિસ્તારમાંથી આવેલ છે. કોરાનાની સારવાર દરમિયાન ૩ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં કોરાનાના સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૭૭ર પહોંચી છે. જિલ્લામાં કોરાના પોઝીટીવની કુલ સંખ્યા અત્યાર સુધીમાં ૮પ૪ થઇ છે.

(12:58 pm IST)