Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા જખૌ નજીક થી ૪ બોટ - ૨૪ ખલાસીનું અપહરણ કરાયું

પોરબંદર :  ભારતીય જલસીમામાંથી જખૌ નજીક ની ભારતીય માછીમારો દ્વારા માછીમારી કરવામાં આવતી હતી તે દરમ્યાન, પાકિસ્તાન ની મેરિન સિક્યુરિટી દ્વારા ૪ બોટ અને ૨૪ માછીમારોનાં અપહરણ કરી કરાંચી બંદરે લઈ જવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે

(8:26 am IST)