Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જગતમંદિરમાં દેવ દિવાલીના દીપમાળાના દિવ્ય દર્શન

પટરાણી નિવાસમાં દીપમાળાના દર્શન

દ્વારકામાં જગતમંદિર માં દેવ દિવાલીના દીપમાળાના  દર્શન સાથે આજનાં ભગવાન દ્વારકાધીશ ના દર્શનની ઝાંખી જોઈ શકાય છે ભગવાનની  પટરાણીઓ જ્યાં બિરાજે છે ત્યાં પટરાણી નિવાસ માં  દીપમાળાના દર્શન થયા હતા

 

(10:03 pm IST)