Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને અનંત અંબાણીઃ ૯૦ લાખનાં ચાંદીના વાસણો અર્પણ

વેરાવળ-પ્રભાસ પાટણ :.. સોમનાથ મહાદેવના દર્શનાર્થે અનંતભાઇ અંબાણી સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર પ૧ સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્‍ય પૂજા માટે વપરાશના ચાંદીના ૯૦ લાખના વાસણો અનંતભાઇ અંબાણી તથા અંબાણી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતાં. આ પ્રસંગે મુખ્‍ય પુજારી શ્રી દ્વારા સ્‍મૃતિ ભેટ આપીને તેઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર - અહેવાલઃ દિપક કકકડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ પ્રભાસ-પાટણ)

 

(11:34 am IST)