Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરજો : પૂ. મોરારીબાપુની રામકથામાં અપીલ

રાજકોટ :::: તુલસીશ્યામ ખાતે પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથા યોજાય છે. જેમાં પૂ.મોરારીબાપુએ કોરોના થી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

(9:00 am IST)