Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વિસાવદરનાં રિટાયર્ડ રેલ્વે કર્મી.સ્વ.નરશીભાઈ તલસાણીયાના ધર્મપત્નિ શારદાબેનનુ અવસાન

વિસાવદર : રિટાયર્ડ રેલ્વે કર્મી.સ્વ.નરશીભાઈ તલસાણીયાના ધર્મપત્નિ શારદાબેન (ઉ.વ.57) તે વિજયભાઈ,સંજયભાઈ,અજયભાઈ,રવિભા

ઈનાં માતૃશ્રીનુ તા.29નાં રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણું તા.2 ગુરૂવારનાં રોજ નિવાસસ્થાન : ગાયત્રી પ્લોટ,વિસાવદર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.મો.9904938861

(3:33 pm IST)