Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વિસાવદરનાં પત્રકાર મુકેશ રિબડીયાનાં જયેષ્ઠ બંધુ નારણભાઈનું અવસાન

વિસાવદર : સ્થાનિક પત્રકાર મુકેશ રિબડીયાનાં જયેષ્ઠ બંધુ નારણભાઈ પાંચાભાઈ રીબડીયા ઉ-48(પટેલ)નું તા.1નાં રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણું તા.3 શુક્રવારે નિવાસસ્થાન : જીવાપરા,વિસાવદર ખાતે રાખેલ છે(મો -9427986563)

(3:32 pm IST)