Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જામનગર જી. માં આજે કોરોનાએ ‘‘ પોરો’’ ખાધો

એક પણ કેસ નોંધાયો નથી જયારે બે દર્દીને ડીસ્‍ચાર્જ કર્યા : મૃત્‍યુ પણ ‘‘૦’’ છે

જામનગર : આજે જામનગરમાં તા. ૩૦-૮-ર૦ર૧ ના સાંજે પ કલાકથી તા. ૩૧-૦૮-ર૦ર૧ ના સાંજના પ કલાક સુધીમાં લેવાયેલા ૩પ૭પ૭૬ સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. જેમાં નવા કેશ -૦ નોંધાયો છે. જયારે કુલ ડીસ્‍ચાર્જ થયેલા દર્દીઓની સંખ્‍યા ર નોંધાઇ છે. અને કોરોનાથી મૃત્‍યુ પામનાર એક પણ કેસ નથી.

(9:55 pm IST)