Gujarati News

Gujarati News

માધવપુર મેળો ૫ વર્ષમાં ઇન્‍ટરનેશનલ ફેસ્‍ટીવલ બનશે: નરેન્‍દ્રભાઇનું સપનુ : કલેકટરની પત્રકારો સાથે વાતચીત : સૌરાષ્‍ટ્ર - કચ્‍છના ૧૩માંથી ૮ જિલ્લાને જોડતી ટુરીઝમ - હીસ્‍ટોરીકલ સરકીટ બનશે : તા. ૧૦મીથી એરપોર્ટ ઉપર મહાનુભાવોનો મેળાવડો : ૮ મુખ્‍યમંત્રી-રાજ્‍યપાલ-મીનીસ્‍ટરો-આગેવાનો આવી રહ્યા છેઃ તમામ પ્રાંત - મામલતદારોને જુદી-જુદી જવાબદારી : રાજકોટથી ૨૦૦ એસટી બસ માધવપુર મોકલાશે : કલેકટર તંત્ર મીનીમમ ૨૫ હજાર ભક્‍તોને માધવપુર :રાજ્‍યભરમાંથી વૈષ્‍ણવો સંતો-મહંતો - ઇસ્‍કોનના સંતો રાજકોટ તથા માધવપુર ખાસ પધારશે : રાજકોટના મંદિરો - પર્યટન સ્‍થળો ઝગમગશે : રાજકોટની ૧૧૨ હવેલીમાં અદ્‌ભૂત ડેકોરેશન - હવેલી સંગીત - સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું સ્‍પે. આયોજન access_time 3:19 pm IST