રાજકોટ
News of Friday, 30th July 2021

વિજયભાઈના કાર્યક્રમ સંદર્ભે ઝાડની ડાળીઓનુ સોથ બોલાવી દેતુ વીજ તંત્ર

રાજકોટના જનકલ્યાણ હોલ ખાતે વિજયભાઈ રૂપાણીના યોજાનાર કાર્યક્રમ સંદર્ભે જીઈબીના તંત્રે સંખ્યાબંધ ઝાડની ડાળીઓ કાપી નાખી : ઝાડને બુઠ્ઠા કરી નાખ્યા હતા આ સંદર્ભે રાજકોટની પ્રજા અને ત્યા રહેતા આસપાસના લોકોમાં ભારે કચવાટની લાગણી અનુભવાઈ હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:22 pm IST)