News of Friday, 30th September 2022
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચક્ષુદાન
રાજકોટ,તા. ૩૦ : જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની યાદી મુજબ શોભનાબેન જયશકુમાર દાવડાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. આ ચક્ષુદાન પરેશભાઇ સંઘાણીના સહયોગથી થયેલ છે. તેમ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઇ મહેતાની યાદીમાં જણાવાયું છે.
(10:09 am IST)