News of Saturday, 30th April 2022
આજી રિવરફ્રન્ટ અને ટીપીને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવશે, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, સર્વે બાદ જંગલેશ્વર વિસ્તારમાં 400 મકાનોનું ડીમોલેશન કરવામાં આવશે, 15 મીટર ના TP રોડ પર ખડકાયેલ ગેરકાયદે બાંધકામનો સર્વે શરુ, દબાણ દૂર કરવા માટે મનપા દ્વારા પોલીસ બંદોબસ સાથે સર્વે, મેગા ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલે આપી વિગતો.
(1:55 pm IST)