News of Wednesday, 29th June 2022
રાત્રે નાણાવટી ચોક નજીક 25 વરિયા ક્વાર્ટર પાસે અખ્તર ભાયકની હત્યા
આવાસ યોજના ક્વાર્ટરણ યુવાન પર હુસેન નામના શખ્શે છરીના ઘા ઝીક્યાં : યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એ,બી, જાડેજા તથા પીએસઆઇ એ,બી, જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો : તપાસનો ધમધમાટ
રાજકોટ : આજે રાત્રે શહેરના નાણાવટી ચોક નજીક 25 વરિયા ક્વાર્ટર પાસે અખ્તર ભાયકની હત્યા થઇ છે
આ અંગે મળતી વિગત મુજબ આવાસ યોજના ક્વાર્ટરના યુવાન પર હુસેન નામના શખ્શે છરીના ઘા ઝીક્યાં છે, આ ઘટનાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એ,બી, જાડેજા તથા પીએસઆઇ એ,બી, જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
(10:58 pm IST)